બેંકોમાં ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આરબીઆઈએ ઓળખકાર્ડ-KYC(Knoy Your Customer) માટે નવા નિયમો જાહેર કર્યાં છે. જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી આ માર્ગદર્શિકાને અનુસરવાની રહેશે.
આરબીઆઈએ શું નિયમો જાહેર કર્યાં?
- આધાર વિના બેંકમાં ખાતુ ખોલવામાં નહિ આવે.
- નવા ગ્રાહકોએ કેવાયસી-ઓળખ તરીકે આધાર નંબર, પાન નંબર અથવા ફોર્મ 60 આપવું પડશે.
- આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે આ માર્ગદર્શિકા તેમના દ્વારા નિયંત્રિત તમામ બૅન્કો અને અન્ય કંપનીઓને લાગુ પડશે.
- આ નિયમો જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયમાં લાગુ થશે નહીં.
No comments:
Post a Comment